● ગુજરાતમાં જિલ્લાઓની આંગણવાડીમાં જુદી જુદી પોસ્ટ માટે ભરતી પાડવામાં આવેલ છે.
★ ભરતી માટેની પોસ્ટ
- આંગણવાડી કાર્યકર
- આંગણવાડી તેડાગર
★ શૈક્ષણિક લાયકાત
- આંગણવાડી કાર્યકરની ભરતી માટે ઓછામાં ઓછું ૧૨મું પાસ કરેલ હોવું જોઈએ અથવા ૧૦ પાસ પછી ૨ વર્ષનો કોઈ પણ ડિપ્લોમા કોર્સ જે AICTE માન્યતા કોલેજ માંથી પાસ કરેલ હોવો જોઈએ.
- આંગણવાડી તેડાગર માટે ૧૦ પાસ કરેલ હોવું જોઈએ.
★ કેવી રીતે ફોર્મ ભરી શકો ??
- તમારે ફોર્મ અંગણવાડીની વેબસાઈટ પર ઓનલાઈન ભરવું પડશે જે નીચે આપેલી લિંક પર ક્લિક કરી ને ભરી શકો છો.
ફોર્મ ભરવા :- અહીં ક્લિક કરો
★ ઉંમર સંબંધિત
- ફોર્મ ભરનાર અરજદારની ઉંમર બંને પોસ્ટ માટે ૧૮ થી ૩૩ ની વચ્ચે હોવી જોઈએ.
- અને ઉંમરમાં છૂટછાટ જે તમને આંગણવાડીની વેબસાઈટ પર આપેલી છે જ્યાં જઇ ને તમે જોઈ શકો છો.
★ ફોર્મ ભરવા માટેની તારીખ
શરૂઆત :- ૨૪/૦૮/૨૦૨૦ થી
અંતિમ તારીખ :- ૧૩/૦૯/૨૦૨૦ સુધી તમે ફોર્મ ભરી શકો છો.
0 Comments