Sanskrutikvarso and Sahitya
👉 ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય:➖હુડા
👉 બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે:➖કાકડા નૃત્ય
👉કવિ નર્મદને "અર્વાચીનોમાં આદ્ય'' એવું કહીને કોણે બિરદાવ્યા છે:➖ક. મા. મુનશી
👉 કવિ નર્મદને "આજીવન યોદ્ધો" કહેનાર:➖વિશ્વનાથ ભટ્ટ
👉ગુજરાતી સાહિત્યમાં "આદિ વિવેચક"તરીકે કોણે નામના મેળવી છે:➖નવલરામ
👉રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું:➖ઉત્તમ વ્યવહારજ્ઞ
👉જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે:➖પ્રબન્ધ
👉લાકડીના બે દંડા વડે રમાતો રાસ:➖લકુટા રાસ
👉કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે:➖કમાંગરી શૈલી
👉ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે:➖ટિપ્પણી
👉 ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય:➖હુડા
👉 બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે:➖કાકડા નૃત્ય
👉કવિ નર્મદને "અર્વાચીનોમાં આદ્ય'' એવું કહીને કોણે બિરદાવ્યા છે:➖ક. મા. મુનશી
👉 કવિ નર્મદને "આજીવન યોદ્ધો" કહેનાર:➖વિશ્વનાથ ભટ્ટ
👉ગુજરાતી સાહિત્યમાં "આદિ વિવેચક"તરીકે કોણે નામના મેળવી છે:➖નવલરામ
👉રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું:➖ઉત્તમ વ્યવહારજ્ઞ
👉જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે:➖પ્રબન્ધ
👉લાકડીના બે દંડા વડે રમાતો રાસ:➖લકુટા રાસ
👉કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે:➖કમાંગરી શૈલી
👉ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે:➖ટિપ્પણી
0 Comments