સાંસ્કૃતિકવારસો અને સાહિત્યના પ્રશ્નો

Sanskrutikvarso and Sahitya


👉 ભરવાડ સ્ત્રી-પુરુષ ઢોલના તાલે ઠેકડા મારી સામસામા રમે છે તે નૃત્ય:➖હુડા

👉 બળિયા દેવ ને રીઝવવા માટે કયું નૃત્ય કરવામાં આવે છે:➖કાકડા નૃત્ય

👉કવિ નર્મદને "અર્વાચીનોમાં આદ્ય'' એવું કહીને કોણે બિરદાવ્યા છે:➖ક. મા. મુનશી

👉 કવિ નર્મદને "આજીવન યોદ્ધો" કહેનાર:➖વિશ્વનાથ ભટ્ટ

👉ગુજરાતી સાહિત્યમાં "આદિ વિવેચક"તરીકે કોણે નામના મેળવી છે:➖નવલરામ

👉રવિન્દ્ર નાથ ટાગોરે આનંદશંકર ધ્રુવ ને કયું બિરુદ આપ્યું હતું:➖ઉત્તમ વ્યવહારજ્ઞ

👉જે રચનામાં કોઈ મહાન ઐતિહાસિક  વ્યક્તિનું ચરિત્ર આલેખાયું હોય તેને શું કહે છે:➖પ્રબન્ધ

👉લાકડીના બે દંડા વડે રમાતો રાસ:➖લકુટા રાસ

👉કચ્છી ભીતચિત્રો ને ક્યાં નામે ઓળખાય છે:➖કમાંગરી શૈલી

👉ગુજરાત માં કયું લોકનૃત્ય કરતી વખતે લાકડીને ધરતી પર પછાડવામાં આવે છે:➖ટિપ્પણી

Post a Comment

0 Comments