માતા ભવાનીની વાવ
- મિત્રો અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત વાવ દાદા હરિરની વાત આપણે પહેલા કરેલી. તો આજે આપણે એ જ વિસ્તારમાં આવેલી માતા ભવાનીની વાવ વિશે વાત કરીશું.
માતા ભવાનીની વાવનો ઇતિહાસ
- આ વાવ ઇ.સ.ની ૧૧મી સાદીમાં ગુજરાતમાં જ્યારે ચાલુક્ય વંશનું રાજ હતું ત્યારે તેનું નિર્માણ થયું હોવાનું મનાય છે.
- તો પણ ચોક્કસ માહિતિ નથી આ વાવના બાંધકામ વિશે. છતાં પણ "મીરાતે અહમદી" કરી ને એક ગ્રંથમાં આ વાવનો ઉલ્લેખ જોવા મળે છે.
વાવના બાંધકામ વિશે
0 Comments