પાલોદરનો મેળો(મહેસાણા)
- પાલોદરનો મેળો મહેસાણા જિલ્લાના પાલોદર ગામમાં ભરાય છે.
- મેળાનું આયોજન ફાગણ વદ અગિયારસ થી તેરસ સુધી કરવામાં આવે છે.
- પાલોદરનો મેળો પાલોદર ગામમાં આવેલા ચોસઠ જોગણી માતાના સાનિધ્યમાં ભરાય છે.
- પાલોદરનો મેળો જોવા આજુબાજુના ગામ માંથી ગણા લોકો આવે છે.
- કહેવામાં આવે છે કે આ મેળામાં માતાજી દ્વારા આવનારા સમયની આગાહી કરવામાં આવે છે.જેવી કે આખા વર્ષ દરમ્યાન વરસાદ કેવો રહેશે. અને રોગચાળા જેવી ગણી વસ્તુઓની આગાહી અહીં કરવમાં આવે છે.
0 Comments