મહત્વના પ્રશ્નો
- ભારતનું બંધારણ ૨૪૪(1) કોના વહીવટનું વર્ણન કરે છે ? - આદિવાસી વિસ્તાર
- વાણી સ્વાતંત્ર્યની જોગવાઇ ક્યા આર્ટીકલમાં કરવામા આવેલી છે ? – આર્ટિકલ 19
- કઇ આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત થયેલો છે ? – દિવાળીબેન ભીલ
- ગુજરામાં કુલ કેટલા જિલ્લા આદિવાસી જિલ્લા છે ? – 13
- તાલુકા પંચાયતનો વહિવટ ચલાવનાર અધિકારી ક્યા નામથી ઓળખાય છે ? – તાલુકા વિકાસ અધિકારી
- પ્રાથમિક રંગો ક્યા છે ? – લાલ, લીલો, વાદળી
- “સોચ કર, સમજ કર ઇંવેસ્ટ કર” આ સ્લોગન કોનું છે. ? – સેબી (SEBI)
- સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય ? – હિલિયોપથી
- ભારતમાં ‘મિસાઇલ વૂમન’ તરીકે કોણ ઓળખય છે ? – ટેસી થોમસ
- ભારતમાં “Good Governance Day” ક્યારે મનાવવામાં આવે છે ? – 25 ડીસેમ્બર
- બંધારણમાં સૌ પ્રથમ સુધારો કયો છે ? – સાતમો બંધારણીય સુધારો(1951)
- તાપીની દક્ષિણેથી કઈ પર્વતમાળા શરૂ થાય છે ? – સહ્યાદ્રિ પર્વતમાળા
- નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો હોય છે ? – ચાર
- ઈ.સ. ૧૮૦૨માં સુરત આપીને બ્રિટીશ સામ્રાજ્યમાં જોડાવાની સંધિ કોણે કરી હતી ? – દામાજી ગાયકવાડ
- ભારતમાં છેલ્લે કઈ વડી અદાલતની સ્થાપના કરવામાં આવી ? – આંધ્રપ્રદેશ
- “હિંદ છોડો” ચળવળમાં પ્રથમ સત્યાગ્રહી થવાનું માન કોને મળ્યું ? – આચર્ય વિનોબા ભાવે
- ભારતની વિદેશનીતિના ભાગરુપે 1954માં ક્યાં દેશ સાથે “પંચશીલ સિદ્ધાંતો”ની સમજૂતી કરવામાં આવી છે ? – ચાઇના
- VAT એટલે શું ? – Value Added Tax
- ક્યા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવામાં આવી છે ? – યજુર્વેદ
- ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક ક્યા જિલ્લામાં થાય છે ? – ભાવનગર
0 Comments