🔰દર પાંચ વર્ષે પ્રયાગમાં ધર્મ પરિષદનું આયોજન કરનાર રાજા :-હર્ષવર્ધન
🔰અજમેરની સ્થાપના ક્યાં રાજા એ કરેલી ?:- અજયરાજ
🔰કથાસરીતાસાગર ની રચના :-સોમદેવ
🔰હલ્દીઘાટી નું યુદ્ધ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયું હતું.આ સ્થળ નું નામ હલ્દીઘાટી પડ્યું કારણ કે ત્યાંની માટી હળદર જેવા પીળા રંગની છે.
🔰ડાયનાસોરનો અર્થ ભયાનક ગરોળી થાય છે.
🔰ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય :-જુનાગઢનું સક્કરબાગ :1863 તેની સ્થાપના થઇ હતી.
🔰એરંડા ને ગુજરાતી માં:-Castor કહે છે.
🔰જામનગર ખાતે ભારતની સૌથી મોટી ખનીજતેલ શુદ્ધિકરણની રિફાઇનરી આવેલી છે.
🔰એન્ટાકર્ટિકા ખંડ પર સૌપ્રથમ પગ મુકનાર Caption James Cook
🔰વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ:-બ્રોકેન હિલ Australia
🔰અજમેરની સ્થાપના ક્યાં રાજા એ કરેલી ?:- અજયરાજ
🔰કથાસરીતાસાગર ની રચના :-સોમદેવ
🔰હલ્દીઘાટી નું યુદ્ધ મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે થયું હતું.આ સ્થળ નું નામ હલ્દીઘાટી પડ્યું કારણ કે ત્યાંની માટી હળદર જેવા પીળા રંગની છે.
🔰ડાયનાસોરનો અર્થ ભયાનક ગરોળી થાય છે.
🔰ભારતનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય :-જુનાગઢનું સક્કરબાગ :1863 તેની સ્થાપના થઇ હતી.
🔰એરંડા ને ગુજરાતી માં:-Castor કહે છે.
🔰જામનગર ખાતે ભારતની સૌથી મોટી ખનીજતેલ શુદ્ધિકરણની રિફાઇનરી આવેલી છે.
🔰એન્ટાકર્ટિકા ખંડ પર સૌપ્રથમ પગ મુકનાર Caption James Cook
🔰વિશ્વની સૌથી મોટી સીસાની ખાણ:-બ્રોકેન હિલ Australia
0 Comments